રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા. લાખાજીરાજના અવસાન બાદ તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ (1930-40) ગાદીએ બેઠા. તેમના રાજ્યનો કારભાર દીવાન દરબાર વીરાવાળા ચલાવતા હતા. વીરાવાળાએ લોકો ઉપર અનેક કરવેરા લાદ્યા. તેમણે દીવાસળી, ખાંડ, બરફ વગેરેના ઇજારા આપ્યા. રમતગમતની કાર્નિવલ કંપનીને જુગારનો પરવાનો આપ્યો. ખેડૂતો ઉપર જાતજાતના કરવેરા તથા વેઠવારા લાદ્યા. તેથી રાજકોટની જાગ્રત પ્રજાએ આવા અત્યાચારો સામે માથું ઊંચક્યું. રાજકોટમાં રાજ્યની માલિકીની મિલમાં મજૂરો પાસે 10થી 12 કલાક કામ કરાવવામાં આવતું. તેથી મિલ-કામદારોએ એક યુનિયન સ્થાપ્યું. ફેબ્રુઆરી 1937માં મિલ-કામદારોના યુનિયનને ગેરકાયદેસર ઠરાવી તેના કાર્યવાહક મંડળના 14 આગેવાનોને પકડીને સરકારે હદપાર કર્યા. સ્થા
हम आपको सामान्य ज्ञान के ऐसे प्रश्न प्रदान करेंगे जो आपको किसी भी परीक्षा की तैयारी में आसानी से मदद करेंगे। यहां आपको सामान्य ज्ञान के सर्वोत्तम प्रश्न मिलेंगे, साथ ही उनके उत्तर भी मिलेंगे। ताकि आप परीक्षा में अच्छा प्रदर्शन कर सकें। ये प्रश्न कई परीक्षाओं में आपके काम आएंगे। उम्मीद है की आपको हमारी पोस्ट पसंद आएगी और पोस्ट को पढ़ के आपका नॉलेज भी बढ़ेगा। 100 सामान्य ज्ञान प्रश्नोत्तरी 1. इनमें से किस को वान डाईमेंस लैंड कहां जाता है ? A.पेरू B.तस्मानिया C.एरिज़ोना D.ग्रीनलैंड (Answer:B.तस्मानिया) 2. भारत की जलवायु का सबसे महत्वपूर्ण विशेषता इनमें से कौन सी है ? A.हवाओं का मौसमी परिवर्तन B.ग्रीष्म एवं शीतकालीन पवनों का प्रभावी होना C.पवनों की दिशा में परिवर्तन D.वर्ष भर लगातार वर्षा (Answer:C.पवनों की दिशा में परिवर्तन) 3. उच्च न्यायालय के “न्यायाधीशों को” शपथ इनमें से कौन दिलाता है ? A.मुख्यमंत्री B.राज्यपाल C.राष्ट्रपति D.सर्वोच्च न्यायालय का मुख्य न्यायाधीश (Answer:B.राज्यपाल) 4. 1939 में भारतीय राष्ट्रीय कांग्रेस के त्रिपुरी अधिवेशन में सुभाष चन्द्र बोस पुनः कांग्रेस के अध
અહીં અમે તમને એવા ( Gujarati GK ) પ્રશ્નો આપીશું જે તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સરળતાથી મદદ કરશે. અહીં તમને શ્રેષ્ઠ જનરલ નોલેજ પ્રશ્નો, તેમજ તેના જવાબો મળશે. જેથી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પર્ફોર્મન્સ કરી શકસો. આ પ્રશ્નો તમને ઘણી બધી પરીક્ષામાં ઉપયોગી થશે. Gujarati GK 1. ગુજરાતનાં ચરોતર પ્રદેશની વખણાતી વસ્તુ કઈ છે ? A.પટોળાં B.ગોટા C.ઘોડિયા D.તમાકુ (Answer:D.તમાકુ) 2. કારતક માસનું પ્રાચીન નામ શું ? A.નભસ્ય B.રહસ્ય C.ઉર્જા D.એક પણ નહીં (Answer:C.ઉર્જા) 3. ઇંગલેંડનું ઐતિહાસિક સ્ટેડિયમ કયું છે ? A.ઓલ્ડ ટેકર્દ B.લોર્ડઝ C.ઓવલ D.હોવ (Answer:A.ઓલ્ડ ટેકર્દ) 4. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે ? A.ભારત B.રશિયા C.ચીન D.અમેરિકા (Answer:B.રશિયા) 5. બાંધણી માટે આમનું કયું શહેર જાણીતું નથી ? A.જૌનપૂર B.જેતપુર C.જામનગર D.ભુજ (Answer:A.જૌનપૂર) 6. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે ? A.ચરક B.નાગાર્જુન C.ભાસ્કરાચાર્ય D.આર્યભટ્ટ (Answer:D.આર્યભટ્ટ) 7. મધ્યયુગ ની સૌથી મહત્વની ઘટના કઈ હતી ? A.ભક્તિયુગનો આરંભ B.ઉર્દુ ભાષાનો જન્મ C.આત્મકથાની રચના D